અમદાવાદમાં પ્લેન ક્રેશમાં 242 મુસાફરોના મોતની સંભાવના

copy image

પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ પણ દુર્ધટનામાં મૃત્યુ થયુ

કચ્છના પાંચ લોકોના મોતની પણ વિગતો સામે આવી

માધાપર,દહિંસરા તથા કોડકીના પાંચ લોકો પણ પ્લેનમાં હતા

અમદાવાદમાં રોકાણ કર્યા બાદ લંડન માટે મુસાફરીમાં સામેલ હતા

વડાપ્રધાન નેરેન્દ્ર મોદીએ દુર્ધટના અંગે શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી,ગૃહમંત્રી સહિતના લોકો હોસ્પિટલમાં પહોંચ્યા હતા

મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા હોસ્ટેલમાં રહેલા લોકોના જીવ પણ ગયા