મહીસાગર નદી પર પુલ તૂટવાનો મામલો


ગંભીરા દુર્ઘટના મા ૩ લોકોના મોત ની પુષ્ટિ
પાંચ લોકોને બચાવી લેવાયા.. સારવાર ચાલુ
NDRF ની એક ટીમ પણ મોકલાઈ
ગયા વર્ષે જ બ્રિજ નું મરામત કામ કરવામાં આવ્યું હતું
મુખ્ય ઇજનેર અને એક્સપર્ટ ની ટીમ ઘટના સ્થળે રવાના
ગંભીરા દુર્ઘટના મા ૩ લોકોના મોત ની પુષ્ટિ
પાંચ લોકોને બચાવી લેવાયા.. સારવાર ચાલુ
NDRF ની એક ટીમ પણ મોકલાઈ
ગયા વર્ષે જ બ્રિજ નું મરામત કામ કરવામાં આવ્યું હતું
મુખ્ય ઇજનેર અને એક્સપર્ટ ની ટીમ ઘટના સ્થળે રવાના