નરાનો યુવાન કેરના ઝાડમાં ગળેફાંસો ખાધેલી લટકતી હાલતમાં મળી આવ્યો

suicide

copy image

suicide
copy image

નરાના યુવાને કેરના ઝાડમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે માહીતી મળી રહી છે જે મુજબ નરા ગામ રહેનાર 22 વર્ષીય હતભાગી એવા પ્રવીણ ઉર્ફે મનીષ રામજી મહેશ્વરીએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન સાંજના અરસામાં ગામની દક્ષિણ સીમ વિસ્તારમાં કેરના ઝાડમાં ગળેફાંસો ખાધેલી લટકતી હાલતમાં મળી આવેલ હતો. પોલીસે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.