ગઢશીશામાં 28 વર્ષીય પરિણીતાનો આપઘાત

copy image

copy image

ગઢશીશામાં 28 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઇ પોતાની જીવલીલા સંકેલી લીધી હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ બોડેલી, જિ. છોટાઉદેપુરના અને હાલમાં ગઢશીશામાં રહેનાર  યુવા પરિણીતા સોનલબેન વાડીએ હતા. તે સમયે કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.