તહેવારના માહોલને કારણે અમદાવાદના ફલાવર શોમાં મુલાકાતીઓની સંખ્યામાં અઢળક વધારો

copy image

copy image

ફૂલોની સુગંધ અને રંગોથી મહેકતો અમદાવાદનો ‘ફલાવર શો’ હવે તેના અંતિમ દિવસો તરફ છે…

સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આ ભવ્ય શોને માણવા અમદાવાદીઓ સહિત સમગ્ર ગુજરાતમાંથી સહેલાણીઓ ઉમટી રહ્યા છે….

 આ વર્ષે તહેવારના માહોલને કારણે ફલાવર શોમાં મુલાકાતીઓની સંખ્યામાં અઢળક વધારો નોંધાયો છે….

લાખો લોકો આ પ્રદર્શનની મુલાકાત લઈ ચૂક્યા છે….

અમદાવાદનો ‘ફલાવર શો’ આ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે…