સુરતના અરેઠમાં નવનિર્મિત પાણીની ટાંકી ધરાશય થતા ત્રણ શ્રમિકો ઘાયલ : કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો

copy image

copy image

સુરતના અરેઠના તડકેશ્વર ગામે નવી બનાવેલી પાણીની ટાંકી ધરાશય થતા ત્રણ શ્રમિકો થયા ઘાયલ..

ઉપયોગમાં લેવાય તે પહેલા જ ટાંકી જમીનદોસ્ત બનતા સ્થાનિક લોકો માંએ ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે…

સૂત્રો જણાવી રહ્યા છે આ કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સામે આવ્યા છે…

ટાંકીની પાણી સંગ્રહની ક્ષમતા 11 લાખ લીટરથી વધુ હતી..

9 લાખ લીટર પાણી ભરાતા જ આ ટાંકી ધરાશય થયું હોવાનું સામે આવ્યું છે..