Breaking News અકસ્માતમાં એસટી બસ પુલ પર લટકી, 30 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા 5 years ago Kutch Care News ગુજરાતમાં રોજેરોજ અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં એસટી બસને સૌથી વધુ અકસ્માતો થતા હોય છે. એસટી અમારી હવે જરા પણ સલામત સવારી નથી રહી તેના પુરાવા રોજેરોજ મળતા હોય છે, ત્યારે અમરેલીમાં એસટી બસને અકસ્માત થતા બસ પુલ પર લટકી હતી. જોકે, એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું મુસાફરોએ કહ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીના ખાંભાના જીવાપર ગામ નજીક આ ઘટના બની હતી. બગસરા-બગદાણા રૂટ પરથી એસટી બસ પસાર થઈ રહી હતી, ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. જેમાં એસટી બસ પુલ પર ઉપર લટકી ગઈ તી. આ બસમાં 30 ઉપરાંત મુસાફરો સવાર હતા. પણ બસ લટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ 7 જેટલા મુસાફરોને સામાન્ય નાની મોટી ઇજા થઈ હતી. Continue Reading Previous રાધનપુર-મહેસાણા હાઇવે પર એસટી બસની ટક્કરે બાઈક ચાલક ઠાકોર ભરતજી કમકમાટીભર્યું મોતNext કચ્છમાં ફાયનાન્સ કંપની-બેંકો સાથેના વાહન લોન કૌભાંડનો પર્દાફાશ More Stories Breaking News મુંબઈમાં જખ દાદાના ૪૪માં મહાપ્રસાદનું આયોજન કરાયું 1 day ago Kutch Care News Breaking News રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સ્થાનિક આગેવાનો દ્વારા લખપતના બેખડા ગામે પાંચ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો 6 days ago Kutch Care News Breaking News ભુજ શહેર હોમગાર્ડ ત્રિદિવસીય ગણપતિની સ્થાપના કરાઈ… 2 weeks ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.