“પ્રભાતફેરીના દ્વિતીય વર્ષમાં મંગલ પ્રવેશ”

  • અંજાર મધ્યે “”‘જય શ્રી કૃષ્ણ””‘ દ્વારા આયોજીત પ્રભાતફેરી માં સનાતન ધર્મના દરેક વ્યક્તિ/પરિવાર ને આમંત્રણ આપવામાં આવી રહ્યો છે…🙏
  • તારીખ – 25/6/2026 (ગુરુવાર)
  • (ભીમ અગિયારસ, નિર્જળાએક્દશી )
  • સમય – સવારે 5:45વાગ્યે
    ===================.
    સર્વે ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોને વિન્નતી છેઃ કે આ ભક્તિમય પ્રભાતફેરી માં ઉપસ્થિત રહી ને ધર્મલાભ મેળવો..🙏

➡️ આર્ય સંસ્કૃતિ જતન
➡️ વૈદિક સનાતન ધર્મ નો પ્રચાર
➡️સંપૂર્ણ શ્રધ્ધા સાથે નિષ્કામ ભક્તિ
➡️સામાજિક સમરસતા સાથે વસુદેવ કુટુંબની ભાવના
➡️ અબોલા પક્ષીઓને દાણા અને ગૌમાતાને નિરાણ

આ પાંચ અમૂલ્ય સિદ્ધાંતો સાથે
ભીમઅગિયારસ અને નિર્જળા એકાદશીના આયોજિત પ્રભાતફેરી માં આપ સર્વે ની ઉપસ્થિતી પ્રાર્થનીય છેઃ