રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણી અને એડ્વોકેટ અરવિંદસિંહ જાડેજાએ પોતાના જન્મદિવસ પર મામલતદાર કચેરીમાં સ્વખર્ચે વોશબેશીન લગાડી અન્ય માટે એક ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યું