બે દિવસમાં ઉપરાઉપરી બે ટ્રેન કેન્સલ કરવામાં આવી છે ગાંધીધામથી ઉત્તર પ્રદેશ જનારી ટ્રેન કેન્સલ થયા બાદ અંજારથી ઉત્તર પ્રદેશ જનારી ટ્રેન કેન્સલ થતાં શ્રમિકોની ધીરજ ખૂટી હતી જેના પગલે ગત રાત્રીના મોટી સંખ્યામાં શ્રમજીવીઓ રસ્તા ઉપર આવી ગયા હતા અને અંજાર પ્રાંત કચેરી ખાતે તમામ શ્રમિકો એકત્રિત થયા હતા પ્રશાસન અને પોલીસે શ્રમિકો ને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મોડીરાત સુધી મામલો થાળે પડ્યો હતો સમજાવટના અંતે મામલો થાળે પડ્યો હતો પોલીસ અને પ્રશાસને શ્રમજીવીઓને ખાતરી આપી હતી કે આગામી સમયમાં વ્યવસ્થા કરીને વતન મોકલવામાં આવશે કેમ કહ્યું હતું જેના કારણે સમગ્ર મામલો થાળે પડ્યો હતો પરંતુ અહીં બે દિવસમાં બે ટ્રેન કેન્સલ થતાં આક્રોશ જોવા મળી રહ્યો છે વહીવટીતંત્ર અને ખાસ કરીને પોલીસ શ્રમજીવી અને સમજાવી રહી છે ગાંધીધામ બાદ અંજારમાં પણ આવી જ સ્થિતિ સર્જાઇ હતી જેમાં સમગ્ર મામલો પોલીસે થાળે પાડ્યો હતો.