ગાંધીધામ માં વતન પરત ફરવા ની માંગ સાથે હજારો શ્રમિકો ઉતર્યા રસ્તા પર…


પોલીસ પર પથ્થર મારો,નેશનલ હાઇવે પર પથ્થર ગોઠવી કંડલા-ગાંધીધામ નેશનલ હાઇવે બ્લોક કર્યો
શ્રમિકો ને UP માટે મોકલવા ની ખાત્રી તંત્ર એ આપી હતી ,પરંતુ ન મોકલતા શ્રમિકો ઉતર્યા રસ્તા પર.
