લોકડાઉન 3.0 માં જ્યારે સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા ની છૂટ અપાઈ છે ત્યારે કંઠી મધ્યે ૭ વાગ્યા પછી પણ દુકાનો ખુલ્લી જોવા મળી હતી તો આ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી