Breaking News Gujarat India ખેડૂતો માટે પટારો ખોલતી સરકાર: રૂ.૮૬૬૦૦ કરોડની લોનની જાહેરાત Kutch Care News May 14, 2020 આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતોની જાહેરાત કરતી વેળાએ એવી માહિતી આપી હતી કે ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કુલ રૂ.૮૬૬૦૦ કરોડની લોન અપાઈ છે જેનો લાભ ત્રણ કરોડ ખેડૂતોને મળશે. આ ઉપરાંત ખેડૂતોને માર્ચ સુધી વ્યાજમાં પણ છૂટછાટ મળશે Post navigation Previous: નાના વેપારીઓ, ફેરિયાઓ, નોકરિયાતો માટે રાહતનું એલાન કરાયુંNext: શહેરી ગરીબોને ત્રણ ટાઈમનું ભોજન આપશે સરકાર: અપ્રવાસીઓની મદદ માટે રાજ્યોને ૧૧ હજાર કરોડની ફાળવણી More Stories Breaking News Kutch કેરા જડેશ્વર મહાદેવની શ્રદ્ધાપ્રેરક ઘટના Kutch Care News July 31, 2026 Breaking News વરસાદની આગાહીને લઈને કચ્છના તમામ પશુપાલકોને પોતાના પશુઓને સલામત સ્થળે ખસેડવા જિલ્લા પશુપાલન અધિકારીશ્રી દ્વારા અનુરોધ Kutch Care News July 31, 2026 Breaking News “ નર્મદા કેનાલ ઉપરના પુલો પાંચ વર્ષમાં જ જર્જરિત થાય છે અને તોડવા પડે છે.” Kutch Care News July 31, 2026