Breaking News Gujarat India ખેડૂતો માટે પટારો ખોલતી સરકાર: રૂ.૮૬૬૦૦ કરોડની લોનની જાહેરાત 5 years ago Kutch Care News આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતોની જાહેરાત કરતી વેળાએ એવી માહિતી આપી હતી કે ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કુલ રૂ.૮૬૬૦૦ કરોડની લોન અપાઈ છે જેનો લાભ ત્રણ કરોડ ખેડૂતોને મળશે. આ ઉપરાંત ખેડૂતોને માર્ચ સુધી વ્યાજમાં પણ છૂટછાટ મળશે Continue Reading Previous નાના વેપારીઓ, ફેરિયાઓ, નોકરિયાતો માટે રાહતનું એલાન કરાયુંNext શહેરી ગરીબોને ત્રણ ટાઈમનું ભોજન આપશે સરકાર: અપ્રવાસીઓની મદદ માટે રાજ્યોને ૧૧ હજાર કરોડની ફાળવણી More Stories Breaking News Kutch રાપરથી દુધઇ થઈને ભુજ સુધીના રૂટ પર નવી મિની મેટ્રો બસનું લોકાર્પણ કરવામાં આવ્યું 11 hours ago Kutch Care News Breaking News Crime Gujarat વધુ એક સ્કૂલનો વિવાદ સામે આવ્યો : ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીને ઈન્ટાગ્રામ પર મળી ધમકી 11 hours ago Kutch Care News Breaking News Gujarat ભિલોડાનો સુણસર ધોધ ફરી એક વખત જીવંત થયો 11 hours ago Kutch Care News