Breaking News Gujarat India ખેડૂતો માટે પટારો ખોલતી સરકાર: રૂ.૮૬૬૦૦ કરોડની લોનની જાહેરાત 6 years ago Kutch Care News આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતોની જાહેરાત કરતી વેળાએ એવી માહિતી આપી હતી કે ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કુલ રૂ.૮૬૬૦૦ કરોડની લોન અપાઈ છે જેનો લાભ ત્રણ કરોડ ખેડૂતોને મળશે. આ ઉપરાંત ખેડૂતોને માર્ચ સુધી વ્યાજમાં પણ છૂટછાટ મળશે Continue Reading Previous નાના વેપારીઓ, ફેરિયાઓ, નોકરિયાતો માટે રાહતનું એલાન કરાયુંNext શહેરી ગરીબોને ત્રણ ટાઈમનું ભોજન આપશે સરકાર: અપ્રવાસીઓની મદદ માટે રાજ્યોને ૧૧ હજાર કરોડની ફાળવણી More Stories Breaking News એક્સ આર્મી જવાનની દિકરીબાના લગ્નપ્રસંગે ડ્યુટી આર્મી અને એક્સઆર્મી જવાનોએ 2.28 લાખનુ કન્યાદાન આપ્યુ 8 hours ago Kutch Care News Crime Gujarat અરવલ્લીમાંથી બે બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત 8 hours ago Kutch Care News Breaking News India પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ ની અછત સર્જાતા 100થી વધારે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ બંધ 9 hours ago Kutch Care News