Breaking News Gujarat India ખેડૂતો માટે પટારો ખોલતી સરકાર: રૂ.૮૬૬૦૦ કરોડની લોનની જાહેરાત 6 years ago Kutch Care News આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતોની જાહેરાત કરતી વેળાએ એવી માહિતી આપી હતી કે ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કુલ રૂ.૮૬૬૦૦ કરોડની લોન અપાઈ છે જેનો લાભ ત્રણ કરોડ ખેડૂતોને મળશે. આ ઉપરાંત ખેડૂતોને માર્ચ સુધી વ્યાજમાં પણ છૂટછાટ મળશે Continue Reading Previous નાના વેપારીઓ, ફેરિયાઓ, નોકરિયાતો માટે રાહતનું એલાન કરાયુંNext શહેરી ગરીબોને ત્રણ ટાઈમનું ભોજન આપશે સરકાર: અપ્રવાસીઓની મદદ માટે રાજ્યોને ૧૧ હજાર કરોડની ફાળવણી More Stories Breaking News India G7 સમિટ 2026: આઠમી વખત ભારતને આમંત્રણ, પીએમ મોદી ફ્રાન્સ જવા રવાના 55 seconds ago Kutch Care News Breaking News India ભારત આવો અને સાથે મળીને કામ કરો : મોદી 11 mins ago Kutch Care News Breaking News શાંતિ કરારને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવનો અંત આવી રહ્યો હોય તેવું લાગે છે 20 mins ago Kutch Care News