નિરોણા પંથકના ડુંગરાળ વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં જોશભેર પાણી વહ્યા

મંગળવારની મોડી રાત્રિના નિરોણા પંથકના દક્ષિણ તરફના ડુંગરાળ વિસ્તારમાં પડલા વરસાદના કારણે ખેતરોમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા.