લોરીયા ચેકપોસ્ટ પાસે બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત અકસ્માત માં 9નાં મોત.

ભુજથી ખાવડા તરફ જતાં રસ્તા પર લોરીયા ચેકપોસ્ટ પાસે એક ઈકો કાર અને બસ વચ્ચે સર્જાયેલ અકસ્માત આ અકસ્માત માં નવ લોકોનાં મોત નીપજ્યાં છે. આમૃતકોમાં મોટાભાગના ઈકો કારમાં બેસેલાં લોકોનો મૃત્યુ નિપજ્યું છે. પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર દુર્ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકો રાજકોટના ધોરાજી અને જેતપુરના પ્રવાસી હોવાનું જણાયું છે. આગળની તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *