અંજાર ગાંધીધામ રોડ ઉપર મંકલેશ્વર મંદિર પાશે ગમખ્વાર અકસ્માત.

અંજાર ગાંધીધામ રોડ ઉપર મંકલેશ્વર મંદિર પાશે અકસ્માત થયો હતો જેમાં એક જણને માથે નાં ભાગે ગંભિર ઈજાઓ થઈ હતી આ જગ્યા પર ગેર કાયદેસર હોટલ હોવાથી આડેધડ વાહનો ની પાકિઁગ નાં કારણે વારંવાર અકસ્માત સર્જાય છે તેમ છતાં નેશનલ હાઈવે ને ઓથોરિટી ની આળસ ઉડતી નથી સવિઁસ રોડ ન હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે ફોચુનર કાર અને .બાઈક વચ્ચે જઇ ને ઊભેલા ટ્રક સાથે અથડાઈ હત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *