રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે લોકોને ફરિયાદ માટે રૂબરૂ આવવાની જગ્યાએ ઈમેઈલ કલે ફોન દ્વારા ફરિયાદ નોંધાવા કરી અપીલ

80937845-bd6b-406a-8013-3aea633ef88f

રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રૂબરૂના બદલે સોશિયલમીડિયા મારફતે ફરિયાદ નોંધાવા લોકોને અપીલ કરી છે. જેના હેતુસર પોલીસ કમિશનરે રાજકોટના સર્વ પોલીસ મથકોના  ઇ-મેઈલ આઈ-ડી અને મોબાઈલ નંબર જાહેર કર્યા છે. જેથી રાજકોટના લોકો ઇ-મેઈલ અને નંબર થકી ફરિયાદ કરી શકે છે

રિપોર્ટર: રવિ લખાણિ રાજકોટ