રાજકોટ- તહેવારના ૧૫ દિવસ મહત્વના – કોરોનાનું સંક્ર્મણ ન ફેલાય તે માટે લોકો કામ વગર બહાર નીકળે નહીં કલેક્ટરની અપીલ


રાજકોટ શહેર જિલ્લા માટે આગામી પંદર દિવસો ખુબ મહત્વના છે જન્માષ્ટમી તહેવાર આવી રહા છે રજા નો માહોલ હોય લોકો કામ વગર બહાર નો નિકરે હવે લોકોને વધુ છુટ મળી છે ત્યારે રાત્રી કરફ્યુ હટાવાયો છે ત્યારે લોકો રાત્રી ના સમયે લટાર મારવા કે ફરવા ન નીકળે તેવી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને અપીલ કરી.
રીપોર્ટર:- રવિ લખાણી રાજકોટ