પાટણ: રાધનપુર નર્મદા વિભાગની ઘોર બેદરકારી વધુ એક કેનાલ ટુતતા ખેતરોમાં ભરાયાં પાણી



પાટણ: વધુ એક કેનાલ ટુતતા ખેતરો મા પાણી ફરી વલયા કોન્ટ્રાકટર ની બેડરકાઈ આવી બહાર પાંચ વરસ થી તૂટેલી રંગપુર માયનોર કેનાલમાં પાણી છોડતા ખેતરોમાં પાણી ભરાયાં..ભીલોટ ની સીમમાં કેનાલ તૂટી હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ કર્યા વગર પાણી છોડ્વામાં આવ્યું..કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં ભિલોટના ખેડૂતો એ કરેલ અડદ ના પાકને નુકશાન.
રિપોર્ટર ભરત સથવારા પાટણ