સ્વામી સ્વરૂપાનન્દજી માટે પ્લાઝમા ડોનેટ કરતા શિહોરના અબ્દુલરહીમભાઈ


શિહોર ગૌતમેશ્વર મહાદેવ મંદિરના બાપુ સ્વામી સ્વરૂપાનન્દજી માટે પ્લાઝમા ડોનેટ કરતા શિહોરના અબ્દુલરહીમભાઈ રાધનપુરા (અન્સાર મેટલ્સ, વાસણવાળા) સ્વામી સ્વરૂપાનન્દજી અબ્દુલરહીમભાઈ ના શિક્ષક હતા. 1 થી 7 ધોરણ સુધી તેઓની પાસે જ ભણેલા છે. આજે પોતાના શિક્ષક માટે આ મોકો મળ્યો તે માટે ગર્વની લાગણી અનુભવે છે.
રીપોટ બાય એજાદ શેખ ભાવનગર