માધાપરની છ માસની બાળકીને ન્યુમોનિયા રોગના કારણે ભુજની જી.કે. મા દાખલ કરાઇ પરંતુ સારવાર દરમ્યાન તેનું કમકમાટી ભર્યું મોત
ક્રિષ્નાબેન દિપેશ બારમેડા (ઉ.વ .૬ ) ન્યુમોનિયાની અસર થતાં માધાપરની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેમના પિતા દિપેશભાઈ દાદા જેન્તિભાઈએ કચ્છ કેરમાં માધ્યમથી તેમણે જણાવેલ કે, અમને જી. કે. હોસ્પિટલના નાના-સ્ટાફથી કનણગત તેમજ સાથ-સહકાર ન અપાયો હોવાનો આક્ષેપ તેમણે જી.કે ના વડા ડો.ક્ષાનેશ્વર રાવ સામે રૂબરૂમા કરયો હતો. આ સંદર્ભે જી.કે ના વડા ડો. ક્ષાનેશ્વર રાવે, કચ્છ કેરના ન્યુઝને આ બાબતે માહિતી આપતા જણાવ્યુ કે, મને ડો. તેમજ અન્ય સ્ટાફનો સાથ- સહકાર તેમજ મદદ ઓછી કરી હોવાનો આપેક્ષ તેમની પાસે રૂબરૂ આવ્યો હતો.આ બાબતે તેમણે ડો. ને તેમજ સ્ટાફને જરૂરી સૂચનો આપી. તેમની ફરજ નિભાવીનું કહ્યું હતું
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.