વૃદ્ધ દાદીમાં કોરોનાને હરાવી,સ્વસ્થ થઈ ઘરે પરત આવ્યા

corona-3

અમદાવાદના એક 100 વર્ષના દાદીમાં કોરોનાથી સંકર્મિત થતાં તેમને સારવાર અર્થે અમદાવાદની માન સરોવર હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતાં.આ વૃદ્ધાએ તબીબોની સારવાર લઈ કોરોનાને હરાવ્યો હતો અને ઘરે પરત આવ્યા હતા.


-મળતી માહિતી મુજબ