BREAKING NEWS : રાપર તાલુકાના મોમાય મોરા ગામ માં એક ખેડૂતની હત્યા થતાં ચકચાર

08164d25-af74-46ea-a4e3-9d655cca0653

જાણવા મળતી વિગતો મુજબ રાપર તાલુકાના મોમાય મોરા ગામ માં એક ખેડૂત ની છ થી સાત ઘા મારી હત્યા કરવામાં આવી છે.ઘટના ની જાણ પોલીસ ને થતાં આડેસર પોલીસ ઘટના સ્થળે.. મૃતક ના શબ ને પલાસવા સી એચ સી ખસેડાયો છે મૃતક નું નામ દેવાભાઈ દયારામભાઈ મારાજ.. વર્ણું. ઉમર. 36 વર્ષ છે.રિપોર્ટ બાય : નિર્મલસિંહ જાડેજા અંજાર