24 કલાકમાં નવા 266 કેસ નોંધાયા, 277 સાજા થયા, અમદાવાદમાં 1નું મૃત્યુ

2f2205bb3f6605325f236399217b9d58d51d2ea64de7ff5b9a4bfa505d996cb9

શુક્રવાર સાંજના પાંચ વાગ્યા સુધીના વિતેલા ૨૪ કલાક સુધીમાં અમદાવાદમાંં કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ ૨૪ કલાકમાં નવા ૨૬૬ કેસ નોધાયો છે. ગુરૂવારે સારવાર દરમિયાન વધુ ૨૭૭ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૨,૬૬,૫૫૮ કેસ…