કચ્છ જિલ્લાના ગાંધીધામ વિસ્તારમાં રાવલ મિત્ર મંડળ દ્વારા હરતું ફરતું અન્નક્ષેત્ર ચાલે છે જેમાં નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પીરસવામાં આવે છે