ગાંધીધામ તાલુકાનાં ખારી રોહર ગામે પતિએ પોતાની પત્નીની છરીના ઘા ઝીકી કરી કરપીણ હત્યા.
તા : ૨૦.૬.૧૮ : નો બનાવ
ગાંધીધામ તાલુકાનાં ખારી રોહર ગામે પોતાના ઘરે રહેલા સલમા બેન સૈયદ ને તેમના પતિ મુસ્તફા સૈયદે છરીના ઘા ઝીકી અને મૃત્યુ નીપજાવ્યું હતું. અને આ બનાવ આજે બપોરના ૧૨થી ૧૨:૩૦ વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો અને સલમા બેનને છરીના ઘા ની ઇજાઓ થતાં સલમાબેનને ગાંધીધામની સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જેને હોસ્પિટલના ડોક્ટર દ્વારા સલમાબેનને મૃત જાહેર કરેલ હતું. જેની આગળની તપસ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.