નખત્રાણામાં પરિણીત યુવતીનું દાઝી જવાથી મોત.

નખત્રાણા માં સુરલભીટ્ટ વિસ્તારમાં મફતનગરમાં રહેતી સોનાબેન સદ્દામ જત (ઉ.વ.૧૮) તા.૨ જી ના બપોરે તેના ઘરમાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. વધુ સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આજે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના લગ્ન માત્ર ત્રણ મહિના પહેલા જ થયા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.