કચ્છ કેર ન્યુઝ લાવી રહ્યું છે જન મંતવ્ય

નમસ્કાર દર્શક મિત્રો ટૂંક સમયમાં ૨૦૧૯ ની લોકસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને અમારી કચ્છ કેર ન્યૂઝ લાવી રહી છે “ જન મંતવ્ય ” કાર્યક્રમ જેમાં જનતા પાસે જઈ પુછવામાં આવશે કે હાલની સરકાર કામથી સંતુષ્ટ છો કે નહીં અને ૨૦૧૯ આપ કઈ રાજ

કીય પાર્ટી ને દેશ નું ભવિષ્ય સોપવા માંગો છો (૧) ભારતી જનતા પાર્ટી , (૨) કોંગ્રેસ કે (૩) અન્ય સીધા જનતાના વિચારો લાઈવ ટીવી પર કે આવનારા સમયમાં કોને દેશનું ભવિષ્ય સોપવા માંગે છે જનતા કઈ રાજકીય પાર્ટીના કર્યોથી સંતુષ્ટ છે જનતા આ કાર્યક્રમ લાઈવ કરવામાં આવશે તો જોતાં રહો વધુ અપગ્રેડ માટે કચ્છ કેર ન્યૂઝ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *