ગાંધીધામ નગરપાલિકા હવે મ્રુત પામેલ ગૌવંશ ને ઉપાડવા માટે પણ સમય,જગ્યા, સ્ટાફ નથી

આજ સવારથી કેશર નગર અને મણીનગર વિસ્તાર મા 3 ગૌવંશ સવારે ૮:૦૦ વાગ્યા થી મ્રુત હાલતમા પડયા છે પણ નગરપાલિકા એમ કે છે કે જગ્યા નથી ગૌવંશ માટે ગાંધીધામ નગરપાલિકા ના મ્રુત ગૌવંશને ઉપાડવાનુ જેને કામ સોપવામા આવ્યું છે એમના ફોન બંધ આવે છે નગરપાલિકા ના પ્રમુખ, કારોબારી કોઈ પણ ફોન ઉપાડતા નથી(ધન્ય છે નગરપાલિકા ને)