ગાંધી જીવન કેન્દ્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૬૮ મી પૂર્ણતિથી એક સંસ્કૃત પાઠન તેમજ તેમની પ્રતિમા ઉપર હારરોપણ કરાયું હતું.

આજે ભુજ ખાતે ગાંધી જીવન કેન્દ્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણતિથી નિમિતે તેમની પ્રતિમા ઉપર હારરોપણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યો હતું. આ સંસ્થા દ્વારા એક શ્રેસ્ઠ વાંચન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.