ભુજના રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા યોજાયેલ કાર્યક્રમ માં ઈટાલીના આર્કિટેક દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું.

કચ્છના પાટનગર એવા ભુજની શાન એવા ભુજીયા ડુંગર પર હાલે મરામતનું કાર્ય ચાલુ છે. જે ભૂકંપબાદ તેને સ્મૂતિવન બનવા જઈ રહ્યું છે. ત્યારે અનેક સંશોધકો એ તેના પર રિસર્ચ કરી રહ્યા છે. એ સંદર્ભે ઈટાલીના આર્કિટેક શ્રી જિયોવાની લિયોની દ્વારા વક્તવ્ય અપાયું હતું. તેઓએ કચ્છીઓના જાણ બહારની અનેક વાતો વિશે કચ્છીજનો ને જણાવ્યુ હતું.