Breaking News

મુંદ્રામાં બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 1.34 લાખના સોના-ચાંદીના દાગીના લઈ થયા ફરાર

copy image મુંદ્રામાં બંધ ઘરમાંથી રૂા. 1.34 લાખના સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે...

પોરબંદર ખાતે રાજ્ય કક્ષાના આઠમાં એવા બે-દિવસીય ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર–કમ-વર્કશોપનું આયોજન

તા.૦૧/૦૨/૨૦૨૬ ના રોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈમોઢવાડિયાના હસ્તે તેમજ રાજ્ય મંત્રીશ્રી પ્રવિણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદરખાતે રાજ્ય કક્ષાના...

ઠગાઇ/વિશ્વાસઘાતના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ – ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા...

ચોકલેટના પેકેટની આડમાં ગાંજો છુપાવીને લાવવાનું કરવતરું ઝડપાયું

copy image અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું અને હાઈબ્રિડ ગાંજા સહિતની હેરફેર ઝડપાઈ... કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી.......

અદાણી પોર્ટે એક માસમાાં 25,762 કાર નિકાસ કરી ઐનિહાનસક રકેોર્ડ કર્યો

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના મુન્દ્રા પોર્ટેઓટોમોબાઇલ નિકાસ ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. પોર્ટના ઑટોમોબાઇલ એક્સપોર્ટ...

નાયબ પોલીસ અધિક્ષક અનેમરીન સેકટરલીડરની કચેરી,કોટેશ્વર-કચ્છ

અધિક પોલીસ મહાનિદેશકશ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબ અને પોલીસ મહાનિરિક્ષકશ્રી (દરિયાઈ સુરક્ષા) પી.એલ.માલ સાહેબનાઓની સુચના મુજબ તેમજ પોલીસ અધિક્ષક અને મરીન...

અંજારના સાપેડાની વાડીમાંથી વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

copy image અંજાર તાલુકાના સાપેડાની વાડીમાંથી વાયરની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, સાપેડામાં...

કચ્છ જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા સંત શ્રી રવિદાસજી મહારાજ જન્મજયંતિ ઊજવાઈ

સંત શ્રી રવિદાસજી મહારાજની જન્મજયંતિ નિમિતે કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ કચ્છ જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહેસૂલી ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય

copy image મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી ક્ષેત્રે રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે....

ખેડૂતોના વિશ્વાસની ઓળખ : રાપર ધારાસભ્ય વિરન્દ્રસિંહ જાડેજાને રક્તતુલા દ્વારા સન્માન

રક્તદાન, વૃક્ષારોપણ અને અનુદાન સાથે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો સેવાભર્યો જન્મદિવસ ઉજવાયો ભચાઉ તાલુકાના ગુણાતીતપુર અને કુંભારડી ગામે સેવાકીય કાર્યો...