Breaking News

આદિપુરમાં વ્યાજે પૈસા આપી ઉઘરાણી અંગે ગુનો દાખલ

આદિપુરના કેસરનગર-3માં રહેતા યુવાનને અભ્યાસ અર્થે વ્યાજે પૈસા આપી બાદમાં વધુ રકમ અંગે પઠાણી ઉઘરાણી કરતાં શખ્સ સામે ગુનો નોંધાયો...

ગાંધીધામ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોના આઠ નમૂના લઈને પૃથક્કરણ

ગાંધીધામ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોના આઠ નમૂના લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. આ ઉપરાંત ઉનાળાની સિઝન હોવાથી...

પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણુઓનું મહત્વ

દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં બહારથી ફર્ટિલાઇઝર, હોર્મોન, જંતુનાશકો, જૈવિક ખાતરો, જૈવિક દવાઓ ખરીદવાની જરૂર રહેતી નથી, પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી સમગ્ર...

રોટલો કાઢવો મુશ્કેલ હોય એવી સ્થિતિમાં પણ  રોગાન કળાને જીવંત રાખનાર કચ્છના નિરોણા ગામના રોગાન આર્ટ માસ્ટર પદ્મશ્રી અબ્દુલભાઇ ખત્રી

૩૫૦થી વર્ષથી ચાલી આવતી પર્શિયન મૂળની પરંપરાગત રોગાન કળા વર્ષ ૧૯૮૦ના દાયકામાં મરણ પથારીએ અંતિમ શ્વાસ લઇ રહી હતી... કચ્છના...

ભચાઉ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના ૯ કેન્દ્રો પર સંચાલકની હંગામી ધોરણે નિમણૂક કરાશે

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કુલ-૦૯ કેન્દ્રો પર સંચાલકની હંગામીકરારના ધોરણે વર્ષ ૨૦૨૬-૨૭ માટે નિમણૂંક કરવાની થાય છે. મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રમાં વોંધ ડુંગરવિ સ્તાર પ્રાથમિક...

અદાણી ફાઉન્ડેશનનું કચ્છમાં વિશાળ સ્તરનું વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે, અદાણી ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણસંરક્ષણ, હરિયાળો વિકાસ અને સ્થાયી ભવિષ્ય માટેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા,...

દોઢ દાયકા સુધી પશ્ચિચ બંગાળમાં એકચક્રી શાસન કરનાર તૃણમૂલ કોંગ્રેસ પક્ષના બે કટકા

copy image દોઢ દાયકા સુધી પશ્ચિચ બંગાળમાં એકચક્રી શાસન કરનાર તૃણમૂલ કોંગ્રેસ પક્ષના બે કટકા થઈ ગયા છે. મળતી માહિતી...

ગુજરાત સરકારે કચ્છને વધુ ચાર માધ્યમિક શાળાઑ આપી

ai generated ભુજ આઠમા ધોરણ પછી ઘરઆંગણે સુવિધા નહીં હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેતા હોવાની સમસ્યા ચિંતાજનક હોવાની ચર્ચા વચ્ચે...

અંજારમાં માથાભારે તત્વોનો આતંક: ગેરેજ સંચાલક સહિત ત્રણ પર જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ

અંજારના દબડા વિસ્તારમાં માથાભારે ઇસમોની લુખ્ખાગીરીનો બનાવ સામે આવ્યો છે. ગાડી પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા સાત શખ્સોએ ગેરેજ સંચાલક...

5 જૂને PM મોદી ગુજરાતના આંગણેસુરતથી ₹12,421 કરોડના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5 જૂન 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સુરતની મુલાકાતે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતને...