Breaking News

રાપર તાલુકા મા મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયો મા ભક્તોજનો ઉમટયા

આજે ભગવાન ભોળાનાથ ના પવિત્ર તહેવાર મહાશિવરાત્રી નિમિત્તે આજે રાપર શહેરમાં તેમજ આજુબાજુના શિવાલયો મા લોકો વહેલી સવારથી જ ઉમટી...

મોરબીની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સહીતે બે ઇસમો જેલ હવાલે

મોરબીની ૧૨ વર્ષ ૭ માસની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય જેમાં ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે...

ઊનાના વડલામાં મહીલાએ ગેસનો ચુલ્લો સળગાવતા ધરના પાંચ સભ્યો આગની ઝપટે

ઉના શહેરના વડલા વિસ્તારમાં ગતરાત્રીના સમયે મુસ્લીમ શ્રમિક પરીવારની મહીલા ગેસનો ચુલ્લો સળગાવતા અચાનક આગ લાગતા પરીવારના પાંચ સભ્યો ગંભીર...