વિદ્યાર્થી કાળની મહત્વની ગણાતી ધો-૧૦ થી ૧૨ ની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજરોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ યોજાયો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદ્યાર્થી કાળની મહત્વની ગણી શકાય તેવી આગામી દિવસોમાં લેવાનારી ૧૦ ,૧૨ ની પરીક્ષાને અનુલક્ષી વિદ્યાર્થીઓ ,...