Breaking News

રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા તાત્કાલિક ધોરણે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને રાજુલા તાલુકાના બર્બટાણા રેલવે જંકશન ખાતે આવતીકાલે સવારે ૯ વાગ્યે થી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે

રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા તાત્કાલિક ધોરણે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી.અને પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે ,આવતીકાલથી આ આંદોલન...

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા આયોજિત દ્વિતીય પદવીદાન સમારોહ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા આયોજિત દ્વિતીય પદવીદાન સમારોહ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં ગુજરાત રાજ્યના...

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં હવે મુશ્કેલ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યા છે

ત્યારે આજે વધુ એક દર્દીનું ઓપરેશન કરી 210 ગ્રામની પ્રોસ્ટેટની ગાંઠ કાઢવામાં આવી છે જો આ ઓપરેશન કરવામાં આવે તો...

ઝાલોદ તાલુકા ના નાનસલાઈ ગામના પીકઅપ સ્ટેન્ડ પર નજીક થી નાનસલાઈ ગામના યુવકને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી

પોતાને મળેલ ગુપ્ત બાતમીના આધારે દાહોદ એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કવોડ ની સંયુક્ત ટીમે ઝાલોદ તાલુકા ના નાનસલાઈ ગામના પીકઅપ...

બોટાદના આરાધના સંકુલ કોવિડ-19 હોસ્પિટલ ખાતે બીજા ઓક્સિજન પ્લાન્ટનું સંતોના હસ્તે શુભારંભ કરાવતા ઉર્જામંત્રી

બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠને જિલ્લા વહીવટી તંત્ર સહીતના કોરોના વોરિયર્સોને બિરદાવ્યા, સમઢીયાળા ખાતે આવેલ આરાંધના સંકુલના કોવિડ-19 હોસ્પિટલમાં આજરોજ...

અંજારમાં જેસલ તોરલ ના વિકાસમાં વેપારીગણ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું