Breaking News
લખપત ના દોલતપર ગામના સીમ મા કરુણતા સર્જાઈ
ગામના સીમ આવેલ ખેતરમાંથી પસાર થતી વિજલાઈન માથી બે કોલી બાળકો ને વિધુત આંચકો લાગતાં કરુણ મોત નિપજ્યું. દોલતપર મા...
કચ્છના અંતિમ રાજવી મહારાઓ શ્રી પ્રાગમલજી ત્રીજાનું થયું નિધન
મહારાઓ પ્રાગમલજી ત્રીજાનું 85 વર્ષની વયે થયું નિધન લાંબા સમયે ની બીમારી બાદ સારવાર દરમિયાન થયું નિધન. ક્ચ્છભરમાં શોકનું મોજું...
દાહોદ તાલુકાના કેટલાક ગામ માં પાણીનીલાઇન માં લીકેઝ સર્જાતા ખેડૂતો માં આક્રોશ જોવા મડયુ
ખરેડી અને ગલાલીયાવાડ વિસ્તારમાંથી નીકળતી કડાણા પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ, લીકેજ સર્જાતાં આ પાણીનો મારો આસપાસનાં સેંકડો એકર જમીનમાં આ...
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ના મોજીદડ ગામ ની એસબીઆઇ ની ઘોર બેદરકારી સામે આવી રહી છે
ચુડા તાલુકાના મોજીદડ ગામ માં આવેલી sbi માં સાત ગામોનો સમાવેશ થાય છે જેમાં મોજીદડ, કારોલ, છલાળા, બલાળા, ખાંડીયા, અચારડા...
લીંબડી-રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો
બલદાણા ગામ નજીક CNG પપ પાસે કાર અને આઇસર વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું.અન્ય એક...
સુરેન્દ્રનગર જિલ્લાના વડોદ ડેમના બે દરવાજા કાલે બે ફૂટ ખોલવામાં આવશે
ત્યારે લીબડી ડેપ્યુટી કલેક્ટર દ્વારા જન હિતમાં અને સાવચેતીના પગલા ના ભાગરૂપે ડેમના દરવાજા ખોલવાની ઓડિયો ક્લિપ વાયરલ કરી ....