Breaking News

રબારી સમાજના ધર્મગુરુ મહંત પૂજય બળદેવગીરીજી બ્રહ્મલીન થયા

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ વાળીનાથ મંદિરના મહંત અને રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરીજી છેલ્લા કેટલાંક દિવસથી બિમાર હતા.લાંબા સમયથી બીમારીથી...

વરસાણા: વીજવાયરને ટ્રક અડતા ડ્રાઈવરનું મોત

(અંજાર) અંજાર તાલુકાના વરસાણા અને ચાંદ્રાણી અકસ્માત ની બે ઘટના આવી સામે મળતી માહિતી અનુસાર અંજારના વરસાણામાં પોતાની ટ્રકની સર્વિસ...

મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા આજ રોજ એક અસ્થિર મગજના વ્યક્તિને ૧૦ વર્ષે પોતાના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું

બગોદરા: મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા ઈશ્વર દિન સિંહ ને પોતાના પરિવાર માં મિલન કરાવવામાં આવ્યું ઈશ્વર દિન સિંહ...

સાવરકુંડલા: રેલવે ફાટક નજીક અકસ્માત સર્જાયો

સાવરકુંડલા: સાવરકુંડલા મહુવા રોડ ફાટક નજીક રીક્ષા લઈને સાવરકુંડલાથી મહુવા જતા તેમજ સામેથી રોંગ સાઇડમાં પુરપાટ ઝડપે ટ્રક જીજે 11...

ભચાઉ: પવનચક્કીના કારણે બાજપક્ષીનું થયું મોત

ભચાઉ: ભચાઉ તાલુકાના જંગી ગામની સીમમાં પવનચક્કીના કારણે  પક્ષીબાજ નુ મોત નીપજયું હતું. જ્યારે ગણી વાર રાષ્ટ્રીયપક્ષી મોર ના પણ...

મુંદ્રા ખાતે બેટી બચાઓ બેટી ભણાવો અંગે જાગૃતિ શિબિર યોજાઇ

ભુજ ,તા  ૨૩, બુધવાર.                જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા મંજુર કરાયેલ બેટી બચાઓ બેટી ભણાઓ એક્શન પ્લાન મુજબ મુંદ્રા પ્રાંત...