Breaking News

માસ્ક અને સેનેટાઈઝેર નો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે તો આ વિષે આવો જાણીએ વિવિધ વેપારીઓના મંતવ્ય

ભુજ નગરપાલિકા દ્વારા ભુજની તમામ બજારોની દુકાનમાં સેનેટાઈઝેર કરવામાં આવ્યું હતું

કચ્છમાં જમાઇ બન્યો જમ : રિસાયેલી પત્ની ન માનતા સસરાની કરી ક્રૂર હત્યા

કચ્છના અંજાર તાલુકાના સિનુગ્રા ગામે ઘરેલું ઝઘડામાં જમ બનેલા જમાઈએ રમજાન મહિનામાં પોતાના સસરાની ક્રૂર હત્યા નિપજાવી હતી. આરોપી સલીમ...

મોરબી જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ આઇસ્ક્રીમ ઠંડા પીણાની છુટ હોવા છતા બી ડિવિઝન પી.એસ.આઈ. શુક્લા દ્વારા આઈસ્ક્રીમના દુકાન ધારકો પર કાર્યવાહી કરી પોતાનો ખોફ બતાવ્યો હતો

મોરબી જિલ્લામાં હાલ એક પણ એક્ટીવ કેસ ન હોવાને કારણે મોરબી જિલ્લાનો સમાવેશ ગ્રીન ઝોનમાં કરવામાં આવેલ છે જેના અનુસંધાને...

ઘુડખર અભ્યારણ્યમાં પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસથા પુરી પાડતું વનવિભાગ

મદદનીશ વન સંરક્ષકશ્રી ઘુડખર અભ્યારણ્ય હાલ સમગ્ર દેશ અને રાજયમાં લોકડાઉન છે ત્યારેઙ્ગ ઉનાળાની આ ગરમીમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને...

દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર દ્વારા ૧૧ વેન્ટીલેટર કીટ સરકાર ને અર્પણ કરાયું

દ્વારકા સમગ્ર દેશમાં ચાલતા કોરોનાની મહામારીમાં દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર દ્વારા આજે સવારે વેન્ટીલેટરનું દાન લોક કલ્યાણ અર્થ કર્યુ છે.આજે...

રાજકોટથી UP જવા વધુ એક ટ્રેન રવાના; સાંજે એક ટ્રેન રતલામ જશે

રેલ મંત્રાલય-રાજ્ય સરકાર ટીકીટ ભાડુ ચૂકવશેનો પરિપત્ર હજુ આવ્યો જ નથી: યુ.પી.ના બલિયા ખાતે જનારી 1171 શ્રમિકોની ટ્રેનમાં મજુરોનું ટીકીટ...

કચ્છ નાં પ્રવેશદ્વાર સામખીયારી ઓવર બ્રીજ પાસે અકસ્માત સર્જાયો

કચ્છ નાં પ્રવેશદ્વાર સામખીયારી ઓવર બ્રીજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં આયશર ટેમ્પો ચાલક નું ઘટના સ્થળે મોત થયું છેઆગળ...

અંજારમાં વગર વાંકે યુવાન અને વૃદ્ધને માર મરાયો

અંજારના જોગીવાસમાં રહેતા 24 વર્ષીય કિશન માધુભાઈ જોગીને ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ તા. 4/5ના રાત્રે 10-30ના અરસામાં ફરિયાદીના કૌટુંબિક...