Breaking News

નલિયામાં મુખ્યત્વે દંત યજ્ઞ અને નેત્ર યજ્ઞ સાથે તમામ રોગો માટેનો મેઘા આરોગ્ય કેમ્પ રાખવામાં આવેલ હતું

નલિયામાં મુખ્યત્વે દંત યજ્ઞ અને નેત્ર યજ્ઞ સાથે તમામ રોગો માટેનો મેઘા આરોગ્ય કેમ્પ.નારાયણ સેવા મંડળ મુંબઈ, કે સી.આર.સી (...

કચ્છ જીલ્લાના નરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ ડિઝલનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી.પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ

એલ.સી.બી. સ્ટાફના માણસો નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.પેટ્રોલીંગ ફરતા-ફરતા લુડબાય ગામ નજીક આવતા ખાનગી રાહે ભરોસા લાયક બાતમી હકીકત મળેલ...

વાવડીમાં ગળેફાંસો ખાઇ યુવાનનો આપઘાત

પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે વાવડી માં આવેલ નારણભાઈ સોલંકી ની વાડીએ રામજીભાઈ બાબુભાઈ મિયાત્રા ઉંમર વર્ષ ૩૩ રહે...

અંજારમાં ધાણી પાછળ નો જુગાર રમતા પાંચ શખ્સો ૧૦૩૧૦ની રોકડ સાથે પકડાયા

અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે વિડી બગીચા બસ સ્ટેન્ડ પાછળ ધાણી પાછળ નો જુગાર રમતા નુરમામદ ગાભા જત,...

સિયોત-ગુનેરી માર્ગ વચ્ચે અકસ્માતમાં બોર્ડર વિંગના કર્મચારીનું મોત

લખપત તાલુકાના સિયોતથી ગુનેરી જતા હાઇવે પર સાંયરા ગામના ફાટક પાસે સોમવારે સવારે અકસ્માત થયો હતો. પુરપાટ પસાર થઇ રહેલી...

પાકિસ્તાન દ્વારા કચ્છ સરહદે સબમરીન તૈનાત

કરતારપુર કોરીડોરને બહાને દોસ્તીનો પૈગામ આપતા પાકિસ્તાન દ્વારા ગુજરાત-કચ્છનાં દરિયાઈ વિસ્તારમાં આવેલી સરક્રિકમાં તુર્કીસ્તાનની બનાવટની મીની સબમરીન તૈનાત કરી છે....

બાંડિયામાં ચરિયાણ મુદ્દે ધિંગાણું : બંને પક્ષે પંદરેક ઘાયલ

અબડાસા તાલુકાના બાંડીયા ગામે રબારી સમાજ અને ગામના લોકો વચ્ચે ચરીયાણ મુદ્દે ધીંગાણુ ખેલાયું હતું જેમાં પંદરેક શખ્સોને ઇજાઓ પહોંચી...

કચ્છ સરહદની સામે પાર પાકિસ્તાન દ્વારા સરક્રિક એરિયામાં મીની સબમરીન તૈનાત કરવાનું આયોજન- પાકનું ટાર્ગેટ નલિયા, ભુજ, જામનગરનું એરબેઝ અને પોરબંદરનું નેવલબેઝ

કરતારપુર કોરીડોરને બહાને દોસ્તીનો પૈગામ આપતા પાકિસ્તાન દ્વારા ગુજરાત-કચ્છનાં દરિયાઈ વિસ્તારમાં આવેલી સરક્રિકમાં તુર્કીસ્તાનની બનાવટની મીની સબમરીન તૈનાત કરી છે....

ભૂજ ઓપન હાઉસ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે ૬૬ માંગણીના હુકમો આપ્યા

રાજય સરકારના લોકાભિમુખ વહીવટ અભિગમને નજર સમક્ષ રાખી આજે ભુજ ખાતે આયોજિત ખુલ્લામંચ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના હસ્તે...

જખૌમાંથી ગુમ થયેલી જામસલાયાની બોટ અને માછીમારો પાકિસ્તાન મરીનના કબ્જામાં

બે દિવસ પહેલા પાક મરીન દ્વારા જખૌના દરિયામાંથીઓખા, માગરોળની બે બોટ અને ૧૩ માછીમારોના અપહરણ દરમ્યાન જામસલાયાની બોટ અને પાંચ...