દિલ્હી વિસ્ફોટો પર પીએમ મોદીનું નિવેદન
"આપણી એજન્સીઓ આ ષડયંત્રના તળિયે પહોંચશે અને કાવતરાખોરોને બક્ષવામાં આવશે નહીં."
"આપણી એજન્સીઓ આ ષડયંત્રના તળિયે પહોંચશે અને કાવતરાખોરોને બક્ષવામાં આવશે નહીં."
“માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા પોકસો કેસમાં નામદાર કોર્ટ દ્વારા ટયુશન કલાસીસ સંચાલકને ૫ વર્ષની સખત કેદ તથા ₹૮૫,000 દંડની...
રાજ્યના નાગરિકોને વિનંતી છે કે આપ સતર્ક રહો અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરો. પરંતુ...
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આધાર પુરાવા...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક તા. ૦૯ નવેમ્બરના રોજ ચંદ્રાલા, ગાંધીનગર ખાતે સફળતાપૂર્વક યોજાઈ ગઈ....
અમદાવાદ, ૧૧ નવેમ્બર, ૨૦૨૫: અદાણી ગ્રુપે ૧૧૨૬ MW / ૩૫૩૦ MWh પ્રોજેક્ટ સાથે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) ક્ષેત્રમાં પ્રવેશની...
ભચાઉ તાલુકાના ખારોઈ સરકારી માધ્યમિક શાળા ખાતે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. નારાયણ સિંઘ, મનફરા પ્રા.આ.કેન્દ્રના મેડિકલઓફિસર ડૉ. દર્શન પટેલ,...
જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભુજના અંતિમ આદેશ મુજબ શ્રી નરેડી સેવા સહકારી મંડળી લી, મુ નરેડી, તાલુકો અબડાસા, જિલ્લા-કચ્છને ફડચામાં લઇ જવામાં આવેલી...
ગુજરાત સામુહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના હેઠળ ખાતેદાર ખેડૂતને અકસ્માત મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના છે. આ યોજનામાં...
ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ...