Breaking News

મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર

ગુજરાત સરકારનું શુક્રવારે થઈ શકે છે વિસ્તરણ બપોરે 12:39 યોજાઈ થકે છે શપથ વિધિ સમારંભ ભાજપના ધારાસભ્યોને બે દિવસ ગાંધીનગર...

ભુજમાં દેશભક્તિના નારા સાથે જ્યુબિલી ગાઉન્ડથી ટાઉન હોલ સુધી “વિકાસ પદયાત્રા” યોજાઈ

   સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે “વિકાસ સપ્તાહ–૨૦૨૫”ની ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે અંતિમ દિવસે કચ્છ જિલ્લા...

“કચ્છ જિલ્લામા મનરેગા યોજનાના લોકપાલ તરીકેશ્રી રાજેન્દ્રસિંહ જે. રાઠોડની નિમણુંક કરવામાં આવી”

ભારત સરકારશ્રીની મનરેગા યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોચે ત્યારે લોકોને/શ્રમિકોને જો કોઈ ફરિયાદ હોય તોતેના માટે રાજ્ય સરકારશ્રી દ્વારા...

દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

કચ્છમાં દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને ભયજનક/હાનિકારક અને પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી રક્ષણ માટે ફટાકડાના...

નમો લક્ષ્મી યોજના થકી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળવા સાથે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો

 ગુજરાત સરકાર કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વિવિધ પગલા ભરી રહી છે ત્યારે કિશોરીના પોષણ, આરોગ્ય અને શિક્ષણની ચિંતા કરીને રાજ્ય સરકારે...

પૂર્વ ક્ચ્છ પોલીસ કર્મીઓને દિવાળી પહેલા મળી બઢતી

47 જેટલા પોલીસ કર્મચારીઓને મળી બઢતી 13 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ તરીકે મળી બઢતી 34 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે મળી બઢતી

ભુજ નગરપાલિકા દ્વારા દીપોત્સવી પર્વને ધ્યાનમાં રાખીને રાત્રી સાઈ શરૂ કરવામાં આવી

ભુજ નગરપાલિકા દ્વારા દિવાળી તહેવારને અનુલક્ષીને રાત્રી સફાઈની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડવાઈઝ વિવિધ વિસ્તારો મધ્યે...

દિવાળીના તહેવાર નિમિત્તે તા. ૨૦ ઓક્ટોબરના રોજ સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલ ખુલ્લું રહેશે

        સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સોમવારના દિવસે ખુલ્લું રહેશે. જ્યારે...

અંજાર શહેરમાં આગામી તા.૨૩મી ઓક્ટો-૨૦૨૫ સુધી દિવાળીના તહેવાર નિમિત્તે વાહન વ્યવહારના નિયમન માટે જાહેરનામું જારી કરાયું

આગામી દિવાળીના તહેવારો દરમિયાન અંજાર શહેરમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો ખરીદી કરવા આવતા હોય છે જે લોકો પોતાના ફોર...

ગુજરાત મંત્રીમંડળ થઈ શકે છે વિસ્તરણ

સંભવત આજ અઠવાડિયામાં થશે શકે છે વિસ્તરણ કચ્છને નવા પ્રધાનમંડળમાં મળી શકે છે સ્થાન કચ્છના બે ધારાસભ્યના નામ હાલ ચર્ચામાં