Breaking News

કચ્છ જિલ્લામાં થશે પ્રવાસન અને પ્રગતિનો સુભગ સમન્વય

આગામી તા.૨૬મે ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કચ્છ જિલ્લામાં માર્ગની માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે રૂ.૧૦૫ કરોડના...

ગુજરાતના બનાસકાંઠામાં BSF એ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો

23 મે, 2025 ના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને BSF ના...

આગામી તા.૨૬ મે ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના રૂ.૯૮૬ કરોડના વીજ પ્રોજેક્ટ્સનું ભુજ ખાતેથી થશે લોકાર્પણ

copy image આગામી તા.૨૬ મે ના રોજ ગુજરાત રાજ્યના ઊર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક દિવસની ઉજવણી થવા જઈ રહી છે.જેમાં વડાપ્રધાન...

ગુજરાત ATSએ કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ

ગુજરાત ATSએ કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ પાકિસ્તાન માટે જાસૂસી કરતો શખ્સ પકડાયો સહદેવસિંહ ગોહિલ નામના હેલ્થ વર્કરની કરી ધરપકડ...

ભચાઉ તાલુકાના શિકારપુરમાં અજાણ્યા પુરુષની લાસ મળી આવી

copy image ભચાઉ તાલુકાના શિકારપુરમાં કોઈ અજાણ્યા પુરુષની લાસ મળી આવી હતી. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર શિકારપુરમાં...

કેરામાં એક યુવાને ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું

copy image ભુજ તાલુકાના કેરામાં એક યુવાને ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે . આ...

અંતે મહેસુલી તલાટી ની ભરતી ની જાહેરાત…

અંતે મહેસુલી તલાટી ની ભરતીની જાહેરાત.... 2390 પોસ્ટ માટે થશે ભરતી.... તારીખ 26 મેથી થઈ શકશે અરજી.... 10 મી જૂન...

ચો૨ી તથા મારામારીના ગુનાઓ આચરતા કુલ-૩ ઈસમોને કચ્છ સહિત પાંચ જિલ્લાઓમાંથી તડીપાર કરતી લાકડીયા પોલીસ

copy image મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી...

આદીપુર પો.સ્ટે વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક મહિલા આરોપીને રોકડા રૂ. ૧૮,૧૪,૦૦૦/- સાથે પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

copy image પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બે મહત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત થતાં કચ્છ જિલ્લાના પરિવહન અને અર્થતંત્રને મળશે નવો વેગ

આગામી તા.૨૬ મે ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કચ્છ જિલ્લામાં માર્ગ પરિવહનને વધુ સુદ્રઢ બનાવવા અને...