Breaking News

મોટી ચીરઇના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો

 ભચાઉના જૂની મોટી ચીરઇ ગામે લૂંટના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓને આશરો આપી તેમને ભગાડવામાં મદદ કરવા તથા પી.એસ.આઇ. સાથે ઝપાઝપી...

મુંદરામાં વીજ કર્મચારીને માર મારી ફરજમાં રુકાવટ

મુંદરામાં વીજ ચેકિંગ દરમ્યાન વીજ કર્મચારીને આરોપીએ ગાળો આપી માર મારી ફરજમાં રુકાવટ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે...

શિણાયમાં મકાન બાંધકામનાં નામે વિશ્વાસઘાત

copy image ગાંધીધામના શિણાય ખાતેની સોસાયટીમાં મકાન બનાવી આપવાનાં નામે આદિપુરના એક મહિલા સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરાતાં એક મહિલા સહિત ત્રણ...

પૂર્વ કચ્છમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત 11ની ધરપકડ

 પૂર્વ કચ્છમાં પોલીસે જુગાર અંગેની કરેલ બે કાર્યવાહી માં રૂા. 41,650 સાથે પાંચ મહિલા સહિત 11 લોકોની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ગાગોદર...

‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કચ્છ જિલ્લા ભાજપની અગત્યની બેઠક યોજાઈ

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં...

ભુજ તાલુકાના હરીપર અને રૂદ્રમાતા નોખાણીયા નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ પર ઓગસ્ટ માસમાં આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટીસ યોજાશે

માહિતી બ્યુરો, ભુજ : ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં. ૦૧ ઉપર 52 Med Regt (SANJOI MIRPUR) ના તાબા હેઠળ...

તા. ૭ થી ૧૪ ઓગષ્ટનારાપર આઈ.ટી.આઈ.માં પ્રવેશ પ્રક્રિયા માટે ચોથો રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું

રોજગાર અને તાલીમ નિયામક, ગાંધીનગર દ્વારા શેક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે રાજ્યની સરકારી, અનુદાનિત તથાસ્વનિર્ભર આઈ.ટી.આઈમાં ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ...

કચ્છની દીકરીઓએ કલેક્ટર કચેરી ખાતે “મોક સંકલન” યોજીને જિલ્લાના પ્રશ્નો અને તેના ઉકેલ પર કર્યું મનોમંથન

દીકરીઓ માત્ર ભણે નહીં પરંતુ તેમણે સેવેલા સપના પણ સાકાર કરે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેનું ઉદાહરણ આજે...

નવા કંડલા પોર્ટ ખારીરોડ અંજાર વરસાદ ના કારણે બેરોજગાર લોકો ને મદદરૂપસુન્ની દાવતે ઈસ્લામી હારે

સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા જરૂરતમંદ બહેનનો રાશન કિડ વિતરણ કરવામાં આવ્યું નવા કંડલા પોર્ટ ખારીરોડ અંજારગાંધીધામ નવી સુંદરપુરી વિસ્તારોમાં જરૂરતમંદ...

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન ની રેલીમાં તેની ગાડી ની આગળ ભગવાનશ્રી હનુમાન ને નચાવતા હતા ત્યારે કચ્છના સાધુ સંતો અને સનાતન સમાજની ભાવના આહત નહોતી થઇ”

સાંસદ પપુ યાદવ દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામ ના મંદિરમાં ભક્તો દ્વારા કરવામાં આવતું દાન RSS તેમજ ભાજપના લોકો દાનની...