India

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવાની સુવર્ણ તક : ૧૦ એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરવી

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવવા ઈચ્છુક ઉમેદવારો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નિવીર ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી...

શિમલાના જુબ્બરહટ્ટી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી : ઇમરજન્સી બ્રેક લગાવીને વિમાન અડધા રનવે પર ઉતર્યું

copy image હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના જુબ્બરહટ્ટી એરપોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવ અંગે સૂત્રો જણાવી...

ટીબીની નિયમિત સારવાર લેનારા ૯૦ ટકા દર્દીઓ સાજા થઇને સામાન્ય જીવન જીવી શકે છે

દર વર્ષે ૨૪ માર્ચના દિવસે દુનિયામાં ટીબી રોગને નિર્મૂળ કરવાના અડગ નિર્ધારને પુન:દોહરાવવા માટે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે...

પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા રાજ્ય સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન વેગવંતુ

ખેડૂત મિત્રો, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ કરવા પ્રાકૃતિક કૃષિનું મિશન આરંભ્યું છે.  જેમાં ગુજરાતના કૃષિ મોડેલને રોલમોડેલ...

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર નવ મહિના વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યા

copy image આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર નવ મહિના વિતાવ્યા બાદ, નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, બે અન્ય...