India

ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવા પર નહીં થાય જેલ, રેલવેના આટલા નિયમોની સજામાં બદલાવ

ભારતીય રેલવે અનેક નાના ગુનાઓ માટે કેદની જોગવાઈઓને દૂર કરવાની યોજના બનાવી રહ્યું છે. આમાં ફક્ત ટિકિટ વિના મુસાફરી કરવા...

દેશ માં 24 કલાક માં 9987 કેસ નોંધાયા, સ્વસ્થ થવાનો દર વધ્યો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં 1,29,917 સક્રિય દર્દીઓ છે. એક દિલાસો આપનારા સમાચાર પણ છે...

ત્રણ વર્ષ બાદ ફરી દાઉદ ઈબ્રાહીમના મોતની અફવાએ જોર પકડ્યુ

ત્રણ વર્ષ બાદ ફરી મીડિયામાં ભારતના મોસ્ટ વૉન્ટેડ દાઉદ ઈબ્રાહીમનુ મોત થવાની અટકળો સેવાઈ રહી છે. સૂત્રો અનુસાર રિપોર્ટસમાં દાવો...

ગુજરાત કેડરના IAS અધિકારી રાજીવ ટોપનોની વર્લ્ડ બેન્કમાં નિમણૂક

ગુજરાત કેડરના આઈએએસ અધિકારી રાજીવ ટોપનોની વર્લ્ડ બેંકના વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક વોશિંગટન ડીસી ખાતે કરવામાં આવી છે. તેઓ 1996ની...

ઝારખંડના જમશેદપુર અને કર્ણાટકના હમ્પીમાં 4.7 અને 4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ઝારખંડ અને કર્ણાટક આ બંને રાજ્યોમાં શુક્રવારે સવારે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે 6:55 કલાકે ઝારખંડના જમશેદપુરમાં 4.7ની તીવ્રતાનો...