Crime

સયાજીનગરી ટ્રેનમાથી ગુમ થયેલ પિતા -પુત્રની તપાસ રેલ્વે પોલીસે જારી રાખી હતી.

ભુજ તા. ૨૬: સયાજીનગરી ટ્રેન મારફતે ભુજ થી વલસાડ જવા નીકળ્યા બાદ ગુમ થયેલ વલસાડ જિલ્લાના પિતા -પુત્રની તપાસ રેલ્વે...

શ્વાસની બીમારીથી ત્રસ્ત બનીને ઝેરી દવા પી લેનારા માંડવીના આધેડ આજે અંતિમ શ્વાસ લીધા.

ભુજ ,તા. ૨૬ :પોતાની શ્વાસની બીમારીથી ત્રસ્ત બનીને ઝેરી દવા પીનારા માંડવી શહેરના નવીન વ્રજલાલ શાહ (ઉ.વ. ૭૪ )એ સારવાર...