Kutch

નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીમાં થતાં બેફામ દારૂના વેચાણથી લોકો ત્રસ્ત : પી.આઇ.ને કરાઈ લેખિત રજૂઆત

નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીમાં બેફામ દારૂના થતાં વેચાણના કારણે લોકો ત્રસ્ત બની ચૂક્યા છે. ત્યારે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે...

ભચાઉ ખાતે આવેલ જૂની મોટી ચીરઈ નજીકની કંપનીમાંથી 62 હજારના માલ સામાનની ચોરી કરી તસ્કરો થયા ફરાર

ભચાઉ ખાતે આવેલ જૂની મોટી ચીરઈ નજીકની કંપનીમાંથી 62 હજારના માલ સામાનની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો...

ભુજ શહેરના અનમ રિંગ રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમાં લાગી આગ

ભુજમાં દુકાનોમાં લાગી આગ ભુજના અનમ રિંગ રોડ ઉપર આવેલ શોપિંગ સેન્ટરમાં લાગી આગ મોડીરાત્રે ભભૂકી ઉઠી ભીષણ આગ ફાયરબ્રિગેડની...

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ૨૬ જાન્યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તા.૨૬ જાન્યુઆરી, 'પ્રજાસત્તાક પર્વ'ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક...

કચ્છ ઊંટ મહોત્સવનો કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઇ રૂપાલાના હસ્તે પ્રારંભ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં પશુપાલકોની ચિંતા કરી અનેક નવી યોજનાઓ અમલી કરી પશુપાલક સમાજને અનેક નવી ભેટો આપી છે. પશુઓનું...

મતદાન જાગૃતિ માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ EVM ડેમોન્સ્ટ્રેશન વાનને કરાવ્યું પ્રસ્થાન

આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા ફ્લેગ...

‘ચારણી સાહિત્યનું વર્તમાન પરિપ્રેક્ષ્ય અને સંવર્ધન’ વિષય પર કચ્છ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીયકક્ષાના પરિસંવાદનું આયોજન

કેન્દ્રિય પશુપાલન, ડેરી અને મત્સ્યોઉદ્યોગ મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ક્રાંતિગુરૂ શ્યામજીકૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે હમીરજી રત્નુ લોક સાહિત્ય કેન્દ્ર અને ગુજરાત...

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ૨૬ જાન્યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તા.૨૬ જાન્યુઆરી, 'પ્રજાસત્તાક પર્વ'ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક...

ભારત સેવક સમાજ દ્વારા માજી કાર્યકારી વડાપ્રધાન સ્વ. નંદાને શ્રધ્ધાંજલી અપાઈ

ભુજ તા. ૧૫ : ભારતના બે વખત કાર્યકારી વડાપ્રધાન રહી ચુકેલા સ્વ. ગુલઝારીલાલ નંદાને તેમની ૨૬ મી પુણ્યતિથિ પ્રસંગે તેમણે...

ગાંધીધામના એક રેસ્ટોરન્ટમાં બે કામદારે રેસ્ટોરન્ટની આવકમાંથી ઉચાપત કરી 12.50 લાખ પચાવી જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ શહેરમાં ઓમ સિનેમા નજીક આવેલ એક રેસ્ટોરન્ટમાં કામ કરનાર બે કામદારે રેસ્ટોરન્ટની આવકમાંથી ઉચાપત કરી ભાગી જતાં બંને શખ્સ સામે રૂા. 12,50,000ના વિશ્વાસઘાત અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.સૂત્રો દ્વારા માહિતી...