Kutch

કચ્છના માનવ વસાહત રહિત ૨૧ ટાપુઓ/રોક (ખડક) પર પ્રવેશ પ્રતિબંધ જાહેરનામું જારી કરાયું

કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત...

આર. આર. લાલન કૉલેજ, ભુજના 45 વિદ્યાર્થીઓની ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ

શનિવારના રોજ લાલન કૉલેજમાં ચાલતી ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ પૂર્ણ થઈ. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર અને તેમને રોજગારમેળવવામાં સક્ષમ બનાવવા માટે કૉલેજના...

વૃક્ષારોપણ તેમજ શાળાકક્ષાએ બાળકોમાં જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ  

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં...

ભુજની શ્રી આર આર લાલન કોલેજના એનએસએસ વિભાગ દ્વારા માતાના મઢની પ્લાસ્ટિક મુક્ત પદયાત્રા યોજાઈ

ભુજ દુધઈ રોડ ઉપર આવેલા કોટડા ચાંદરાણીથી શરૂ કરીને ભુજ તાલુકાના માનકુવા ગામ સુધી આવેલા દરેક સેવા કેમ્પોમાં જઈને સ્વયંસેવકોએ...

સેવા પખવાડિયા અંતર્ગત ભાજપ દવારા સેવા કાર્યોનો પ્રવાહ અવિરત

17મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ થી 2 ઓક્ટોબર સુધી ના 15 દિવસ ને ભારતીય જનતા પાર્ટીએ સેવા પખવાડિયા...

સહકાર સેવા મંડળ ઘ્વારા મુસ્લીમ એજયુકેશન વેલ્ફેર સોસાયટીના ચેરમેન-હાજીઅલીમોહંમદભાઈ એમ. જત નું સન્માનપત્ર તથા શાલ ધ્વારા સન્માન કરવામાં આવેલ

સહકાર સેવા મંડળ ઘ્વારા મુસ્લીમ એજયુકેશન વેલ્ફેર સોસાયટીના ચેરમેન-હાજીઅલીમોહંમદભાઈ એમ. જત નું સન્માનપત્ર તથા શાલ ધ્વારા સન્માન કરવામાં આવેલસહકાર સેવા...

સહકાર સેવા મંડળ ધ્વારા અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના પ્રમુખ તથા તમામ હોદેદારોનું સન્માનપત્ર તથાશાલ ધ્વારા સન્માન કરવામાં આવેલ

સહકાર સેવા મંડળ ધ્વારા અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના પ્રમુખ તથા તમામ હોદેદારોનું સન્માનપત્ર તથા શાલ ધ્વારા સન્માન...

“સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” નો કચ્છના માધાપર ગામેથી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો

દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલમહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા...

આજથી શરૂ થતા માં દુર્ગાના નવલાં નોરતા આપને સુખ અને સમૃદ્ઘિ આપે તેવી પ્રાથના

આજથી શરૂ થતા માં દુર્ગાના નવલાં નોરતા તમને બળ, બુદ્ઘિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ઘિ પ્રદાન કરે નવરાત્રી...