Kutch

રામ જન્મોત્સવ નિંમિત્તે ભુજના કોઠારા પરિવાર દ્વારા જીવદયાની પ્રવૃતિ કરવામાં આવી

ભુજમાં રહેતા કોઠારા પરિવાર જનો દ્વારા રામ જન્મોત્સવ ( રામ નવમી) માં રોજ ભુજ અને. માધાપર ના વિસ્તારો માં વિવિધ...

કેન્સર સહિત કોઈ પણ અન્ય રીતે ના ઈલાજ મનાતા રોગો ને દવા વગર કુદરતી ઉપચારથી સહેલી થી મટાડી શકે છે :  સ્વામી પ્રદીપાનંદ સરસ્વતી

   છેલ્લા 30 વર્ષ થી ભુજ શહેર માં ગીતા ઉપનિષદક નું પ્રચાર- પ્રસાર કરતા જાણીતા  સ્વામી પ્રદીપાનંદ સરસ્વતી નિર્જળા ઉપવાસ અંગે સ્વ- અનુભવ...

કર્ણાટક અને આસામે રોમાંચક મુકાબલાઓ જીત્યા, ગુજરાત હજી દાવમાં યથાવત્

 હરેશ સાંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એમ. પી. મિત્ત્રા ઇન્ડોર સ્ટેડિયમમાં ચાલી રહેલી UTT 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જૂનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ...

રામ નવમીની ભવ્ય રથયાત્રા પ્રસંગે જીવદયા માટે અનોખું સેવા કાર્ય

અંજાર શહેરમાં રામ નવમીના પાવન અવસરે યોજાતી ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાનાપ્રસંગે સેવા સમર્પણ ટ્રસ્ટ – અંજાર દ્વારા જીવદયા...

આધાર પુરાવા વગરના એલ્યુમિનીયમ વાયરો સાથે બે ઇસમોને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના...

નારી શક્તિના મહિમાને ઉજાગર કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માંડવી ફરાદી કેજીવીબી ખાતે “માતૃ શકિત વંદના ” કાર્યક્રમનું સુંદર આયોજન

vકરવામાં આવ્યું હતું.કાર્યક્રમ ની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી ને કરવામાં આવી. ત્યાર બાદ દક્ષાબેન રાણીપા દ્વારા શાબ્દિક રજૂઆત કરવામાં...

અદાણી મુંદ્રા પોર્ટથી ભવ્ય આધ્યાત્મિક મહાયાત્રાનો પ્રારંભ : અદાણી શ્રીમદ ભાગવત કથાનો સંદેશ ભારત અને નેપાળમાં લઈ જવાની અનોખી પહેલ

કચ્છની ધરતીથી આધ્યાત્મિકતા અને પર્યાવરણ જાગૃતિનો અનોખોસંદેશ લઈને એક ભવ્ય મહાયાત્રા આજે પ્રસ્થાન કરી રહી છે. અદાણી પોર્ટ્સ, મુંદ્રા ખાતેથીઆજે...

એલ્યુમીનીયમના કેબલની ચોરીનો ભેદ ઉકેલી વણશોધાયેલ ગુનો શોધી મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના...

ભચાઉ ના રામપરમાં પોલીસ તંત્રનું અસ્તિત્વ જ ન હોય તેમ બંદૂક અને હથિયારો સાથે ટોળા એ મચાવ્યું દંગલ

ભચાઉ ના રામપરમાં પોલીસ તંત્રનું અસ્તિત્વ જ ન હોય તેમ બંદૂક અને હથિયારો સાથે ટોળા એ મચાવ્યું દંગલ. ત્રીસ થી...

નિરોણામાં વીર દેવાયત બોદરની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની પુષ્પાંજલિ અર્પણ…

શ્રી વીર આહીર દેવાયત બોદર સાર્વજનિક ટ્રસ્ટના આયોજન હેઠળ આજે નિરોણા ગામે વીર દેવાયત બોદરની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીનાં વાતાવરણમાં પુષ્પાંજલિ...