Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું “ગરવી ગુજરાત 2022 મેગા એક્ઝિબિશન”નું ઉદ્ઘાટન

ઉત્તર ગુજરાતના મહેસાણામાં સૌ પ્રથમવાર સાયન્ટિફિક એક્ષ્પોનું આયોજનયુવાનો-ઉદ્યમીઓને એક્ષ્પોના આયોજન બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીસ્ટાર્ટ-અપ, ઈ-ગવર્નન્સ અને ઈલેક્ટ્રોનિક મેન્યૂફેક્ચરિંગ ડિજિટલ ઈન્ડિયાનો...

બોટાદ જિલ્લામાં તા.૫ થી ૧૯ જુલાઇ દરમિયાન ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજાશે

આઝાદીની ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે રાજય સરકાર દ્વારા "વંદે ગુજરાત વિકાસ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં...

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની નર્મદા મુખ્ય નહેરોમા સાત દિવસ સુધી પ્રતિદિન ૧૭,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે

પાણીપુરવઠા અને જળસંપતિ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકી અને નર્મદાની...

ગુજરાત સરકાર ના નિયમ પ્રમાણે ૮૦ % સ્થાનિક માણસોને રોજગારીના મળતા ધારણા પર ઉતરવા બાબત ધારણા યોજવામાં આવ્યા

જી.એમ.ડી.સી.સંચાલિત ઉમરસર ખાણ પરિસર માં કોન્ટ્રાક્ટર મોન્ટેકાર્લો તથા તેના કોન્ટ્રાક્ટર ભાદેવાજ ઇન્ફ્રાસ્ટક્ચર પ્રા.લી ( બી.આઈ.પી.એલ ) માં ૫૫૦ જેટલા વર્કરો...

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા માંડવી બીચ પર “સીમાદર્શન નડાબેટ” ની ઝાંખીનું પ્રદર્શન

ગુજરાતમાં પ્રવાસનને વેગ મળે અને નાગરિકો મોટી સંખ્યામાં સીમાદર્શન સ્થળ નડાબેટની મુલાકાત લે માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કચ્છના માંડવી...

ગ્રામીણ લાભાર્થીઓને ૩૨૬૨ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવા બદલ પ્રોત્સાહક સહાય આપવામાં આવી

પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ) એ રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાં કાચું ઘર ધરાવતાં હોય તેમને આવાસ બાંધકામની નાણાકીય સહાય પૂરી પડતી...

વિશ્વશાંતિ માટે પાલિતાણાની શાળામાં ૧૦ વર્ષની બાલિકા સહિત ૯ વિદ્યાર્થીઓએ સમગ્ર રમઝાન માસમાં રોજા રાખી અલ્લાહની બંદગી કરી

*પાલિતાણાની શાળાના શિક્ષક શ્રી નાથાભાઇ ચાવડાની પ્રેરણાં અને પ્રયત્નોને કારણે નાના બાળકોમાં પણ રાષ્ટ્રભક્તિના સંસ્કારોનું સિંચન થઇ રહ્યું છે* *અહિંસાની...

ભાવનગરમાં રૂા. ૧૦ કરોડના ખર્ચે ૧૦૦ અમૃત સરોવરોનું નિર્માણ થશે

*આઝાદીના ૭૫ વર્ષના ઉપલક્ષ્યમાં દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરોના નિર્માણના વડાપ્રધાનશ્રીના આહવાનને ઉપાડી ભાવનગર જિલ્લો ૧૦૦ સરોવરો બનાવીને સાકાર કરશે*...